પ્રથમ લીધેલી જામીનગીરી અપુરતી હોય ત્યારે પુરતી જામીનગીરી લેવાનો હુકમ કરવાની સતા - કલમ:૪૪૩

પ્રથમ લીધેલી જામીનગીરી અપુરતી હોય ત્યારે પુરતી જામીનગીરી લેવાનો હુકમ કરવાની સતા

જો ભુલથી કપટથી કે બીજી રીતે અપુરતા જામીન લેવામાં આવ્યા હોય અથવા પાછળથી તે અપુરતા થાય તો કોટૅ જામીન ઉપર છોડેલ વ્યકિતને પોતાની સમક્ષ રજુ કરવા ફરમાવતુ ધરપકડ વોરંટ કાઢી શકશે અને તેને પુરતા જામીન આપવનો હુકમ કરી શકશે અને તે પ્રમાણે ન કરે તો તેને જેલમાં મોકલી શકશે